Visit Publisher Site

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ રાજકોટ બેઠકથી ઉમેદવારીપત્ર ભર્યું

Share on Facebook   Share on Twitter
(0 Reviews)
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ રાજકોટ બેઠકથી ઉમેદવારીપત્ર ભર્યું
વિવાદાસ્પદ ટિપ્પણી બદલ રાજપૂતોના વિરોધ વચ્ચે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. રૂપાલાની સાથે ભાજપના રાજ્યસભાના સભ્ય અને વાંકાનેરના પૂર્વ રાજવી કેસરીદેવસિંહ ઝાલા સહિતના અનેક આગેવાનો હતાં.

Posted on 04/16/24

Featured Websites







Copyright © 2020 Linkz