Visit Publisher Site

તાલિબાનો અફઘાનિસ્તાનમાં હિન્દુઓ-શીખોની જમીન પરત કરશે

Share on Facebook   Share on Twitter
(0 Reviews)
તાલિબાનો અફઘાનિસ્તાનમાં હિન્દુઓ-શીખોની જમીન પરત કરશે
છેલ્લાં કેટલાક સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે સંબંધો સુધારવા ભારતે લીધેલા પગલાંની અસર દેખાઈ રહી છે. તાલિબાનના અધિકારીઓએ અફઘાનિસ્તાન સ્થિત હિન્દુ અને શીખ લઘુમતીઓને તેમની જમીન પરત કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે.

Posted on 04/12/24

Featured Websites







Copyright © 2020 Linkz